સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસની સામે મોતનો આંકડો ચિંતાજનક છે. માત્ર 40 કેસ છે અને સામે મોતની સંખ્યા 10 નોંધાઈ છે. કોરોનાના કારણે થતા સૌથી વધુ મૃત્યુ સુરતમાં 12.12 ટકા છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ પણ મૃત્યુદર 4.6 ટકા છે. અમદાવાદમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા ઓછી છે. કોરોનાને માત આપવામાં ગાંધીનગર અગ્રેસર છે. સુરતથી નજીકના નવસારી સહિત 13 જિલ્લામાં એક પણ કેસ નહીં. Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
Like us on Facebook
Follow us on Twitter
You can also visit us at:
0 Comments